મોરબીમાં બુધવારે ઘૂંટણના દુખાવાનો ફ્રી નિદાન કેમ્પ

- text


મોરબી : મોરબીમાં સામાકાંઠે સર્કિટ હાઉસ મેઈન રોડ ઉપર સંતોષ સિલેક્શનની બાજુમાં શિવ કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલ કેશર ફિઝિયોથેરાપી ક્લિનિકમાં આગામી તા.28 જુનને બુધવારના રોજ સવારે 9થી 12 અને સાંજે 4:30થી 8 વાગ્યા સુધી ઘૂંટણના દુખાવાનો ફ્રી નિદાન કેમ્પ યોજાનાર છે. આ કેમ્પમાં ડો. મિતલ રૈયાણી સેવા આપવાના છે.

- text

- text