મોરબી : દિનેશભાઇ નવલશંકર જોશીનું અવસાન

- text


મોરબી : દિનેશભાઇ નવલશંકર જોશી રીટાયર્ડ પીજીવીસીએલ કર્મચારી) ( ઉ.વ.74) તે દિલીપભાઈના મોટાભાઈ તથા મૌલિકભાઈ, હેમંતભાઈના પિતાનું તા.3ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.5ને સોમવારે તેમના નિવાસ સ્થાન બ્લોક નં.25, મહાવીરનગર સોસાયટી, ઋષભનગર પાસે, સામાકાંઠે, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text