મોરબીની નિર્મલ વિદ્યાલયમાં સ્ટાફ માટે હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

- text


મોરબી : મોરબીની નિર્મલ વિદ્યાલયમ સ્ટાફ માટે હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં તજજ્ઞ ડોકટરો ડો. કેશાબેન અગ્રવાલ અને ડો. નીતિન અગ્રવાલે તમામ સ્ટાફને આરોગ્ય અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક, સાયન્સ એન્ડ કોમર્સ વિભાગના તમામ શિક્ષકો ઉપરાંત અન્ય સ્ટાફ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text