મોરબી નિવાસી વસંતભાઈ જીવાણીનું અવસાન

- text


મોરબી : મુળ ખાનપર હાલ મોરબી નિવાસી સ્વ.છગનભાઈ રામજીભાઈ જીવાણીના પુત્ર વસંતભાઈ છગનભાઈ જીવાણી (વી.સી.) (ઉ.વ.52) તે શિવમભાઈના પિતાનુ તારીખ 28/5/2023ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 3/6/2023ને શનિવારે સવારે 8:00 થી 10:00 કલાકે કૃષ્ણનગર સોસાયટી, શિશુ મંદિરની બાજુમાં, નવા બસસ્ટેન્ડ સામે, શનાળા રોડ, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text