ખ્યાતનામ આયુર્વેદિક તબીબ દ્વારા કાલે બુધવારે મોરબીમાં ગુપ્ત રોગો માટે ખાસ કેમ્પ

 

જામનગરના આયુર્વેદિક તબીબ આપશે સેવા : આશીર્વાદ હોટેલ ખાતે સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી યોજાશે કેમ્પ
તમામ સમસ્યાઓનું આયુર્વેદિક પદ્ધતિથી સચોટ સમાધાન : નિદાન- સમસ્યા તમામ ખાનગી રખાશે


મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હાલના આધુનિક જમાનામાં લોકોની લાઈફ સ્ટાઇલમાં મોટો બદલાવ આવ્યો છે. જેને કારણે અનેક શારીરિક સમસ્યાઓ વધી રહી છે. જેમાં ખાસ કરીને ગુપ્ત રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પણ શેહ – શરમના કારણે લોકો આ રોગોનું નિદાન તથા સારવાર કરાવતા નથી. જેને ધ્યાને લઈને મોરબીમાં ખ્યાતનામ આયુર્વેદિક તબીબ દ્વારા 24 મેએ ગુપ્ત સમસ્યાઓ માટે ખાસ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં નજીવા દરે આડઅસર વગરની આયુર્વેદિક પદ્ધતિથી ઘરઆંગણે શ્રેષ્ઠ સારવાર મળશે.

જામનગરના ખ્યાતનામ આયુર્વેદિક ડોક્ટર દ્વારા મોરબીમાં નવા બસ સ્ટેન્ડ સામે આવેલ આશીર્વાદ હોટેલમાં તા.24 મેને બુધવારે સવારે 9થી સાંજે 7 સુધી ગુપ્ત સમસ્યાઓ માટે ખાસ કેમ્પ યોજવામાં આવનાર છે. આ કેમ્પમાં સેક્સ પ્રોબ્લેમ, ડાયાબીટિશ જન્ય નપુશંકતા, નપુશંકતા, શીઘ્રપતન, ઢીલાપણું અને ટાઈમિંગ, શુક્રાણુ સમસ્યા સહિતની કોઈ પણ સમસ્યાની આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવશે.

નોંધ : સમસ્યા સાંભળવી અને તેનું નિદાન ખાનગી મુલાકાતમાં કરાશે
રજીસ્ટ્રેશન માટે
મો.નં. 6351448199