મોરબીમાં સૂર્યદેવના દર્શન દુર્લભ બન્યા, વાદળછાયું વાતવરણ જામ્યું!!

- text


મોરબી : મોરબીમાં આજે વાદળછાયું વાતાવરણ જામ્યું છે. સવારથી સૂર્યદેવના દર્શન દુર્લભ બન્યા હતા. માવઠાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે છાંટા પડ્યા હતા. તેવામાં મોરબીમાં આજે જાણે ચોમાસુ હોય અને મેઘરાજા વરસ્યા પહેલા જે ઘનઘોર વાદળોના દ્રશ્યો સર્જે તેવા દ્રશ્યો સર્જાયા હતા.

- text

- text