મોરબી : શાંતાબેન શામજીભાઈ કગથરાનું અવસાન

- text


મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામ નિવાસી શાંતાબેન શામજીભાઈ કગથરા ઉ.વ.81 તે જયંતિભાઈ શામજીભાઈ કગથરાના માતા અને દર્શકભાઈ જયંતિભાઈ કગથરાના દાદીનું તા.6ના રોજ અવસાન થયું છે. સળગતનું બેસણું તા.8ને શનિવારે રાત્રે 8થી10 દરમિયાન તેમના નિવાસસ્થાન હરિનગર, ઘુંટુ મોરબી ખાતે રાખેલ છે.

- text

- text