ઘુંટુ નિવાસી નયનાબેન કૈલાનું અવસાન

- text


મોરબી: ઘુંટુ નિવાસી નયનાબેન અમિતભાઈ કૈલા (ઉં. વ. 30) તે અમિતભાઈ હસમુખભાઈ કૈલા (મો.નં. 99258 64 771) ના પત્ની, હસમુખભાઈ બેચરભાઈ કૈલા (મો.નં. 99250 52771)ના પુત્રવધુ, ધવલભાઇ હસમુખભાઈ કૈલા (મો.નં. 97252 40976) ના ભાભીનું તારીખ 28-11-2022 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-12-2022 ને ગુરૂવારના રોજ રાત્રે 8 થી 10 કલાકે તેઓના નિવાસ્થાન ઘુંટુ (હરીનગર) ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text