ઝૂલતા પુલ દુર્ઘટના : જામનગર એરફોર્સથી ગરુડ કમાન્ડો મોરબી આવવા રવાના

- text


મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં હાલ બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. અંદાજે 50 જેટલા મૃતદેહ નદીમાંથી મળ્યા છે. બચાવ કાર્યને વેગ આપવા માટે જામનગર એરફોર્સના ગરુડ કમાન્ડો મોરબી આવવા માટે રવાના થઈ ગયા છે. તેઓ મોરબી પહોચીને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરશે.

- text

- text