- text
મોરબી : મૂળ લાલપર હાલ મોરબી નિવાસી જીતેન્દ્રભાઈ થોભણભાઈ આદ્રોજાનું તા.14ના રોજ અવસાન થયું છે. સદગતનું બન્ને પક્ષનું બેસણું તા. 17ને સોમવારે સવારે 8થી10 દરમિયાન રિલાયન્સનગર, ગોકુલ બેકરી વાળી શેરી, રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે.
- text
- text