- text
મોરબી: આજ રોજ તા. 25 જુલાઈના મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે ઉમાપતી શંકર ભગવાન અને હનુમાનજી મંદિર ખાતે આયોજકો દ્વારા મહા પ્રસાદ તરીકે લાપસીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહા પ્રસાદ કાર્યક્રમમાં ઉમા ટાઉનશીપના અંદાજે 7000 લોકોએ લાપસી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
- text
- text