મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે 7 હજાર લોકોએ મહા પ્રસાદનો લ્હાવો લીધો

- text


 

મોરબી: આજ રોજ તા. 25 જુલાઈના મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે ઉમાપતી શંકર ભગવાન અને હનુમાનજી મંદિર ખાતે આયોજકો દ્વારા મહા પ્રસાદ તરીકે લાપસીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહા પ્રસાદ કાર્યક્રમમાં ઉમા ટાઉનશીપના અંદાજે 7000 લોકોએ લાપસી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

- text

- text