અમરાપરમાં અષાઢી બીજે રામામંડળ રમાશે

- text


મોરબી : મોરબી તાલુકાના અમરાપર ગામે આગામી તા.1ને અષાઢી બીજે નાના રણુજાનું રામમંડળ ભજવવામાં આવશે.

- text

મોરબી તાલુકાના અમરાપર ગામમાં આગામી તા.1ને અષાઢી બીજના રોજ રાત્રીના 8 વાગ્યે નાના રણુજાનું રામમંડળ રમાડવામાં આવશે. આયોજક દેવભાઈ રવાભાઈ ગરચરે લોકોને ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી થવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.વધુ માહિતી માટે રમેશભાઈ મો.7046131330 પર સંપર્ક કરવો.

- text