- text
માળીયા (મી.) : નાના દહીંસરામાં રંજનબેન અને રમેશભાઈને તેના મંતના કારણે તેની ખુશાલીના ભાગરૂપે રામામંડળનું તા.13ને શુક્રવારના રોજ રાત્રે 9 કલાકે રામજી મંદિર ચોકમાં નાના દહીંસરા ખાતે પીઠડાઈ ગૌ-સેવા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.રામાપીરના સામૈયા સાંજે 5 કલાકે કરવામાં આવશે.તેમજ પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે.આયોજક રમેશભાઈ અને રંજનબેને લોકોને જાહેર આમત્રંણ આપ્યું છે.
- text
- text