મોરબી : દિપક પ્રમોદરાય ભટ્ટનું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી : દિપક પ્રમોદરાય ભટ્ટ એ પ્રમોદરાય હરિભાઈના પુત્ર, ભાવનાબેન જાની, ઉપેન્દ્રભાઈ, તથા સ્વ. અરુણભાઈના મોટાભાઈ, તથા હસમુખભાઈ ઠાકર, સ્વ. ભરતભાઈ તેમજ દિલીપભાઇના ભાણેજનું તા. 26-03-22 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 28-03-22 ને સોમવારે સાંજે 5 થી 6, રામ મહલ મંદિર, દરબારગઢ પાસે રાખેલ છે

- text