બરવાળા : જડીબેન વિરજીબેન શેરસીયાનું અવસાન

- text


બરવાળા : બરવાળા નિવાસી જડીબેન વિરજીબેન શેરસીયા(ઉ.વ.92),તે હરિભાઈ,મનસુખભાઈ(90991 17570),દુર્લભજીભાઈ(95862 52803),પ્રવીણભાઈ અને કેશવજીભાઈના માતાશ્રીનું તા.6ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.10ને ગુરુવારે બપોરે 3થી 6 કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

- text