મોરબી : ભારતીબેન મનહરલાલભાઈ માંડલીયાનું અવસાન

- text


મોરબી : મૂળગામ બગથરા હાલ મોરબી નિવાસી ભારતીબેન મનહરલાલભાઈ માંડલીયા(ઉ.વ.63),તે સ્વ.જસવંતરાય પ્રાણજીવનભાઈના પુત્રી,સ્વ.જગદીશભાઈના બહેનનું તા.4ના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું પિયરપક્ષનું બેસણું તા.7ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે સત્યમપાન વાળી શેરી,ભક્તિનગર – 3 ખાતે રાખેલ છે.મો.9228881907

- text