મોરબી : વસંતબેન ભગવાનજીભાઈ બુડાસણાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વસંતબેન ભગવાનજીભાઈ બુડાસણા (ઉ.વ.74),તે જયેશભાઈ(99790 50000),પ્રફુલભાઈ અને અંબારામભાઈના માતાશ્રીનુ તા.13ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.17ને ગુરૂવારે સવારે 8 થી 10 કલાકે પંચવટી સોસાયટી,301 આસ્થા એપાર્ટમેન્ટ રવાપર રોડ,મોરબી ખાતે રાખેલ છે.

- text