રાજપર (કું.) : વીરજીભાઈ મોહનભાઈ ચારોલાનું અવસાન

- text


મોરબી : રાજપર(કું) નિવાસી વીરજીભાઈ મોહનભાઈ ચારોલા (ઉ.વ.86),તે ભરતભાઈ(98256 93174),દિનેશભાઇ(96627 75033),લાલજીભાઈ(81286 33244),નિલેશભાઈ(76980 73121)ના પિતાશ્રીનું તા.8ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text