મોરબી : શશીકાંત ધીરજલાલ રાવલનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી શશીકાંત ધીરજલાલ રાવલ, તે મંજુલાબેનના પતિ, કાર્તિક (99793 13051) અને નીતિન (94277 21647)ના પિતા, કિરણ (98795 30743) અને ભરત (98255 35475)ના ભાઈનું તા. 28/01/2022ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 31/01/2022ને સોમવારે સાંજે 4થી 5 કલાકે રાખેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text