મોરબી : મોહનભાઈ ભગવાનજીભાઈ રાઠોડનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મોહનભાઈ ભગવાનજીભાઈ રાઠોડ (ઉ.વર્ષ – 86), તે ઈશ્વરભાઈ મોહનભાઈ રાઠોડ, જયેશભાઈ મોહનભાઈ રાઠોડના પિતાશ્રીનું તા. 29ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 31/1 ને સોમવારના રોજ સાંજે 4થી 6 કલાકે તેમના નિવાસસ્થાન પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી, દલવાડી સર્કલ પાસે, કંડલા બાયપાસ રોડ, મોરબી ખાતે રાખેલ છે. (મો. નં. 9909638795, 9328650003)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text