મોરબી : રાજેશકુમાર મધુસુદનભાઈ લ્હેરૂનું અવસાન

- text


મોરબી : જુનાગઢ નિવાસી રાજેશકુમાર મધુસુદનભાઈ લ્હેરૂ, તે સ્વ.મધુસુદનભાઈ લ્હેરૂના પુત્ર,મીનાબેનના પતિ,ધાર્મિક/ધ્રુવના પિતા તથા મોરબી નિવાસી સ્વ.દિનેશભાઈ જોષી(નગરપાલિકા),હર્ષદભાઈ જોષી(નાગરીક બેંક) તથા અશોકભાઈ જોષી(મોરબી નગરપાલિકા)ના બનેવીનું તા.8ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતની સાદડી તા.14ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે કલ્યાણેશ્વર મહાદેવના મંદિર જેઈલ રોડ,મોરબી ખાતે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text