મોરબી : દિવ્યેશભાઈ વસંતભાઈ સાંચલાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી દિવ્યેશભાઈ વસંતભાઈ સાંચલા (ઉ.વ.30), તે વસંતભાઈ પ્રભુભાઈ સાંચલા (ગીરનાર પાનવાળા)ના પુત્ર, નરોત્તમભાઇ,પ્રવિણભાઇ (મેઘના પાન), જયંતીભાઈ તથા સ્વ.રમેશભાઈના ભત્રીજાનું તા.4ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.5ને રવિવારના રોજ સાંજે 4:30 થી 5 કલાકે દરજી જ્ઞાતિની વાડી, લખધીરવાસ, મોરબી ખાતે રાખેલ છે. (મિતેશભાઈ પ્રવીણભાઈ સાંચલા મો.99259 94443, જયભાઈ રમેશભાઈ સાંચલા મો.72029 48999, મયુરભાઈ નરોત્તમભાઇ સાંચલા મો.98987 31311)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text