મોરબી : કમળાબેન ગંગારામભાઇ રામાણીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કમળાબેન ગંગારામભાઇ રામાણી (ઉ.વ. 98), તે સ્વ. લક્ષ્મીચંદ, સ્વ. ગોકુલભાઈ, સ્વ. લક્ષ્મણદાસ અને અશોકભાઈના માતુશ્રી તેમજ ધર્મેન્દ્રભાઈ, ગુરુમુખદાસ, રાજુભાઈ, સુનીલભાઈ, વિનોદભાઈ અને મીતભાઈના દાદીશ્રીનું તા. 26/09/2021ના રોજ અવસાન થયેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text