ખાખરેચી ગામે સોમવારે રામામંડળ

- text


માળિયા (મી.) : માળિયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે અષાઢી બીજે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. રામદેવ મિત્ર મંડળ દ્વારા રામદેવ મંદિર ખાતે આગામી તા.૧૨ ના રાતના ૯ વાગ્યાથી રામામંડળ શરૂ થવાનું છે. તેનો લાભ લેવા પધારવા પ્રમુખદિનેશભાઈ ભરવાડ મો.નં. 96878 31880, ઉપપ્રમુખ કિશોરભાઈ ઊચાસણા મો.નં. 63513 18925એ અપીલ કરી છે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text