લાલપર ગામે વાડામાં રાખેલ ઘઉંના ઢગલામાં આગ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાલપર ગામે ખેડૂતના વાડામાં રાખેલ ઘઉંના ઢગલામાં આગ લાગી હતી. જેના લીધે ખેડૂતના પાકને નુકસાન થયું હતું. આ આગ ઇલેક્ટ્રિક શોર્ટ-સર્કિટ થવાના લીધે લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડ આવી ગઈ હતી. અને આગ બુઝાવવાની કામગીરી કરી હતી. આથી, ઘઉંના અન્ય ઢગલાઓમાં આગ ફેલાય નહતી.

- text

- text