મોરબી: દલસુખરાય અમૃતલાલ પંડ્યાનું નિધન, ટેલિફોનિક બેસણું

- text


મોરબી: મૂળ રાજપર હાલ મોરબી નિવાસી ચા.મ. મોઢ બ્રાહ્મણ દલસુખરાય અમૃતલાલ પંડ્યા ઉં.વ. 64 તે, જનકભાઈના મોટાભાઈ, તથા સ્વ. ચેતનભાઈ, કિરણભાઈ અને નૈનાબેન (હરબટીયાળી)ના પિતા તથા સ્વ. ડાયાલાલ મહાશંકર દવે (વાંકાનેર વાળા)ના જમાઈનું તારીખ 27/03/21ને શનિવારે અવસાન થયું છે. બન્ને પક્ષોનું ટેલિફોનિક બેસણું તારીખ 29/03/21ને સોમવારે સાંજે 04:00થી 06:00 રાખેલ છે. સગા-સ્નેહીજનો તથા ચીર-પરિચિતો જનકભાઈ (મોબાઈલ નંબર 9638982408), કિરણભાઈ (9712428128, 9727874350) તથા અમરભાઈ (વાંકાનેર- 9998510333) પર શોક-સાંત્વના સંદેશ વ્યક્ત કરી શકે છે.

- text