મોરબી : કુસુમબેન પ્રવિણભાઈ રાણપરાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કુસુમબેન પ્રવિણભાઈ રાણપરા, તે સ્વ. હકુભાઈ સુંદરજીભાઈ રાણપરાના પુત્રવધુ, છગનભાઈના નાના ભાઈના પત્ની તથા મહેશભાઈના ભાભી, હિતેષભાઈ, શરદભાઈ, પ્રિતીબેન ધર્મેશકુમાર પાટડીયાના માતૃશ્રી તથા પ્રિયાંશુ, ધામિઁક, અક્સરાના દાદીમાં, તેમજ રાજકોટ નિવાસી સ્વ. હકમીચંદભાઈ અમરશીભાઈ કાત્રોડીયાના દિકરીનું તા. 24/02/2021ને બુધવારના રોજ અવસાન પામેલ છે. સદ્ગગતનું ટેલીફોનીક બેસણું તા. 25/02/2021ને ગુરૂવારે સાંજે 4.30થી 6.00 કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. (હિતેષભાઈ 98798 06200, શરદભાઈ 98980 54458, ધર્મેશકુમાર 93760 11424, છગનભાઈ 99792 85709, મહેશભાઈ 98259 12870)

- text

- text