મોરબી : રમણીકલાલ શામજીભાઈ મહેતાનું અવસાન

- text


મોરબી : મૂળ ખાનપર હાલ મોરબી નિવાસી રમણીકલાલ શામજીભાઈ મહેતા (ઉ.વ. 84), તે સ્વ. રસીલાબેનના પતિ, સ્વ. રતિભાઈ, સ્વ. કાંતાબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. વનીતાબેન, અમૃતલાલ, ચીમનલાલના ભાઈ, સ્વ. મિતુલાબેન, મહેશભાઈ (99304 81821), નિલેશભાઈ (94282 64993), હિતેષભાઇ (98258 29993), મીનાબેન, મનીષાબેન અને રશ્મિબેનના પિતાશ્રી, કિરણબેન, નેહાબેન, જાગૃતિબેન, અતુલકુમાર, પ્રફુલકુમાર, દિપેશકુમાર, પરિમલભાઈના સસરા, લાલચંદ હેમચંદ મહેતા (લૂંટાવદર)ના જમાઈ તેમજ આકાશ (86552 45945), કોમલ, પાયલ, નિધિ, અમિત (92652 12352), પરિતાના દાદાનું તા. 02/02/2020ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 04/02/2021ના સાંજે 4થી 6 કલાક દરમિયાન રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

- text

- text