મોરબી : લાભુબેન રણછોડભાઈ ગામીનું નિધન, ટેલિફોનિક બેસણું

- text


મોરબી: મૂળ વનાળીયા નિવાસી હાલ મોરબીવાસી લાભુબેન રણછોડભાઈ ગામી ઉં.વ. 88 તે, મહેશભાઈ રણછોડભાઈ ગામી ( 9909215853) અને ભરતભાઇ (9825536530)ના માતા તથા હાર્દિકભાઈ મહેશભાઈ (9979442551), આનંદભાઈ મહેશભાઈ (9724022550) અને પ્રિન્સકુમાર ભરતભાઇ ગામીના (6354366142) દાદીનું તારીખ 31/01/21ને રવિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 04/02/2021ને ગુરુવારે સવારે 08:30થી 10:30 કલાકે રાખેલ છે. સગા-સ્નેહીઓ અને ચીર-પરિચિતો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text

- text