નાની વાવડી : મુકતાબેન મગનભાઈ દલસાણીયાનું અવસાન

- text


મોરબી : મૂળ પંચવટી (ખીરઈ), હાલ નાની વાવડી નિવાસી મુકતાબેન મગનભાઈ દલસાણીયા (ઉ.વ. 65), તે સ્વ. મગનભાઈ રાઘવજીભાઇ દલસાણીયાના પત્ની, દિલીપભાઈ (92658 08872)ના માતુશ્રી, ચંદુલાલભાઈ (93753 50850) અને અર્જુનભાઈ (79906 39588)ના ભાભી, પરેશભાઈ, કમલેશભાઈ, રજનીશભાઈ, વરુણભાઈ અને મેહુલભાઈના કાકી તેમજ પાવન અને ગોપીના દાદીનું તા. 26/01/2021ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગાસંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે.

- text

 

- text