મોરબી : લાલજીભાઈ પરસોત્તમભાઈ પડસુંબિયાનું અવસાન

- text


મોરબી : મૂળ ભાવપર, હાલ મોરબી નિવાસી લાલજીભાઈ પરસોત્તમભાઈ પડસુંબિયા (ઉ.વ. 68), તે માણેકબેનના પતિ, રાજેશકુમાર (96648 43702)ના પિતાનું તા. 26/01/2021ને મંગળવારે અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા. 29/01/2021ને શુક્રવારે રાખેલ છે. (ઠાકરશીભાઈ 99793 55922, વિઠલભાઈ 99792 85873, રજનીકાંતભાઈ 98988 94941, સુભાષભાઈ 99099 77391, જિગ્નેશકુમાર 83473 18488)

- text

 

- text