હડમતિયા : કાન્તાબેન ઉદેસિંહ ડોડીયાનું નિધન

- text


હડમતિયા : કાન્તાબેન ઉદેસિંહ ડોડીયા ઉં.વ.80 તે, સ્વ. ઉદેસિંહ અમરસિંહ ડોડીયાના પત્ની તેમજ અજીતસિંહ (જયહિંદ, સાંજસમાચાર પત્રકાર રાજકોટ), જીતેન્દ્રસિંહ, દિનેશસિંહ (SCA- સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયશન)ના માતાનું તારીખ 09/01/2021ને શનિવારના રોજ અવસાન થયુ છે. વર્તમાન પરિસ્થિતીને અનુલક્ષીને સદગતનું લૌકિક કાર્ય, ઉતરક્રિયા પ્રથા બંધ રાખેલ છે. સગા-સ્નેહીજનો મોબાઈલ નંબર (અજીતસિંહ) 9978228547, (જીતેન્દ્રસિંહ) 98980 50938 તથા
(દિનેશસિંહ) 9974715400 પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text

- text