મોરબી : પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવ મોકૂફ રખાયો

- text


મોરબી : દર વર્ષે પરશુરામ યુવા ગ્રુપ – મોરબી દ્વારા શરદ પૂનમની રઢિયાળી રાતે ભવ્ય રાસ-ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબીના બ્રાહ્મણ પરિવારો ઉમળકાભેર જોડાતા હોય છે. આ વર્ષે કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા શરદોત્સવનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે. જેની સમાજના લોકોએ નોંધ લેવા સંસ્થાના પ્રમુખ અને મહામંત્રીએ યાદીમાં જણાવ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text