મોરબી સિનીયર સીટીઝનને ગીરનાર રોપ-વેના ચાર્જમાં રાહત આપવા મુખ્યમંત્રીને અપીલ

- text


મોરબી : મોરબી સીનીયર સીટીઝન પ્રમુખ ડો. બી. કે. લહેરૂ તથા મંત્રી મહેશભાઈ ભટ્ટએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરી જણાવેલ છે કે સરકાર (ઉષા બ્રેકો કંપની) તરફથી જો જુનાગઢના રહેવાસીને 18 દિવસ ભાડામાં રાહત આપી છે. તો 60 વર્ષથી વધુ ઉમરના તમામ સીનીયર સીટીઝનને 25% કાયમી ધોરણે રાહત આપવી જોઈએ.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text