મોરબી : પ્રજ્ઞાબેન નવીનભાઈ રાયગગલાનું અવસાન

- text


મોરબી :મૂળ નવાગામ હાલ રાજકોટ નિવાસી ભાટિયા પ્રજ્ઞાબેન નવીનભાઈ રાયગગલા (ઉ.વ. ૬૫), તે નવીનભાઈ રાયગગલા (નિવૃત ચીફ ઓફિસર-કોડીનાર નગરપાલિકા)ના ધર્મપત્ની, સ્વ.ચમનભાઈ, સ્વ.કિશોરભાઈ, સ્વ. ભરતભાઈ, શશીકાંતભાઈ, મનુભાઈ, મહેન્દ્રભાઈના ભાભી તથા માનસના મમ્મીનું તા. ૦૪/૦૯/૨૦૨૦ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને કારણે લૌકિક વ્યવહાર તથા બેસણું બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકાશે. (મહેન્દ્રભાઈ મો. ૯૧૫૭૬ ૬૫૮૫૦, ભાનુબેન મો. ૯૯૦૪૩ ૮૪૮૮૬)

- text

- text