લખધીરનગર : કારીબેન નરભેરામભાઈ પરેચાનું અવસાન

- text


મોરબી : લખધીરનગર (નવાગામ) નિવાસી કારીબેન નરભેરામભાઈ પરેચા (ઉ.વ. ૮૪), તે અમૃતલાલ પારેચા (૯૭૧૨૬ ૮૮૧૦૬) તેમજ જગદીશભાઈ પરેચા (99090 64492)ના માતાશ્રી અને સંદીપભાઈ તથા સાગરભાઈના દાદીનું તા. ૦૩/૦૯/૨૦૨૦ ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક સંદેશ પાઠવી શકાશે. (અનિલભાઈ પરેચા ૯૮૭૯૭ ૫૦૬૦૩, રાજેશભાઈ પરેચા ૯૯૦૯૯ ૦૨૩૪૨, સંદીપભાઈ પરેચા ૯૭૨૭૧ ૧૧૦૧૯, સાગરભાઇ પરેચા ૯૯૭૮૮ ૪૫૪૪૮)

- text

- text