ચાચાપર : કુંવરબેન છગનભાઇ પનારાનું અવસાન

- text


મોરબી : ચાચાપર નિવાસી કુંવરબેન છગનભાઇ પનારા (ઉ.વ. ૯૬), તે ખીમજીભાઈ છગનભાઇ પનારા (મો. ૯૪૨૭૪ ૩૦૧૨૦), વલ્લભભાઈ છગનભાઇ પનારાના માતા, નરેશભાઈ વલ્લભભાઈ પનારા (મો. ૯૯૨૫૨ ૧૯૮૦૭), જીતેન્દ્રભાઈ ખીમજીભાઈ પનારા (મો. ૯૬૮૭૬ ૨૦૨૨૫)ના દાદીનું તા. ૦૪/૦૯/૨૦૨૦ શુક્રવારના રોજ આવાસ થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતની લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકાશે.

- text

 

- text