કોરોના સામેની લડાઈમાં સતવારા સમાજના અગ્રણીનું આર્થિક યોગદાન

- text


મોરબી : કોરોના સામેની લડાઈમાં અનેક લોકો આર્થિક યોગદાન કરીને સહાય આપી રહ્યા છે. ત્યારે સતવારા સમાજના અગ્રણી ચુનીલાલ છગનભાઈ પરમાર દ્વારા સરકારના રાહત ફંડમાં રૂ. 5,100નું અનુદાન આપવામાં આવ્યું છે. આ તકે જિલ્લા પ્રમુખ રાઘવજીભાઇ તથા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા.

- text