મોરબી : માનુબેન દયારામભાઈ સંઘાણીનું અવસાન, બેસણું મોકૂફ

- text


મોરબી : ઘૂંટુ નિવાસી માનુબેન દયારામભાઈ સંઘાણી (ઉ.વ. 87)નું તા. 07/04/2020 ના રોજ અવસાન થયેલ છે. કોરોના વાયરસને ધ્યાને લઇને સદગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સગા-વ્હાલાઓએ મો. 99135 80492, 97265 97472, 88662 82576 પર સંપર્ક કરવાનું જણાવેલ છે.

- text