મોરબી : મોરબી તાલુકાના હજનાળી ગામમાં ભાડજા પરિવાર દ્વારા આજે તા. 11 નવેમ્બરના રોજ રાત્રે 9-30 કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.
સીટી એ ડિવિઝન પોલીસે રવાપર રોડ વિસ્તારમાં બે અલગ અલગ દરોડા પાડ્યા
મોરબી : આઇપીએલની મોસમમાં મોરબીમાં ઓનલાઈન અને ઓફલાઇન ક્રિકેટનો સટ્ટો મોટા પ્રમાણમાં રમાઈ...