મોરબીમાં સ્વ. ભાવનાબેન ભાલોડિયાની વાર્ષિક પુણ્યતિથીએ કાલે ભજન સંધ્યા

- text


મોરબી : મોરબીમાં અજંતા ઇન્ડિયા લી. સામે રેવા પાર્ક ખાતે ઓધવજીભાઈ ભાલોડીયા તથા તેમના પરિવાર દ્વારા સ્વ. ભાવનાબેન અશોકભાઈ ભાલોડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભજન સંધ્યા આવતીકાલે તા. 26 ઓક્ટોબરના રોજ શનિવારે રાત્ર 9 કલાકે રાખવામાં આવી છે. જેમાં બજરંગ ધૂન મંડળ ભજનની પ્રસ્તુતિ કરશે.

- text