મોરબી : જાગૃતિબેન શૈલેષભાઇ વ્યાસનું અવસાન

- text


મોરબી : મોરબીના બિલિયા ગામના વતની જાગૃતિબેન શૈલેષભાઇ વ્યાસ ઉ.વ.48 તે પંડયા આંબાપ્રસાદ ગિરિધરલાલના પુત્રી અને દીપકભાઈ અને રાકેશભાઈના બહેનનું તા.22ના રોજ અવસાન થયું છે.સતગતનું બેસણું તા.27ને શુક્રવારે સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ વાડી , સાવસર પ્લોટ શેરી નંબર 10/11, મોરબી ખાતે રાખેલ છે.

 

- text