મોરબી : જસંવતીબેન મનસુખભાઇ વાજારનું અવસાન

- text


મોરબી : જસવંતીબેન મનસુખભાઇ વાજાર ઉ.વ.80 તે મનસુખભાઇ ડાયાભાઈ વાજારના ધર્મપત્ની અને અજિતભાઈ તથા પ્રવીણભાઈના માતાનું તા.24ના રોજ અવસાન થયું છે.સતગતનું બેસણું તારીખ 26ના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન 4 – આરાધના સોસાયટી, મોરબી ખાતે રાખેલ છે.

- text