મોરબી : દિલીપભાઇ હરજીવણભાઈ ઠાકરા (ઉ.વ. ૫૮) નું તા. ૧૮ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૨ને શુક્રવારે સાંજે ૫ થી ૬ ગ્રીનચોક, કુબેરનાથ મહાદેવ મંદિરે રાખેલ છે.
મતદાનને પ્રોત્સાહન આપવા હોટલ માલિકોની અનોખી ઝુંબેશ
મોરબી : મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને...