મોરબીમાં 21મીએ નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ

- text


મોરબી : સોરઠીયા લુહાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ મોરબી દ્વારા તા.21ના રોજ સોમવારે સવારે 10 થી 1 અને બપોરે 3 થી 6 દરમ્યાન શ્રી વિશ્વકર્મા વાડી, સોરઠીયા લુહાર વાડી, સ્વામિનારાયણ મંદિર વાળી શેરી, લાતી પ્લોટ શનાળા રોડ મોરબી ખાતે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાથી બાળકોની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થતો હોવાથી વાલીઓને તેમના બાળકોને સુવર્ણપ્રાશનનો લાભ અપાવે તેવી અપીલ કરવામાં આવી છે.

- text

- text