વાંકાનેર મચ્છુ નદીના બ્રિજ પરથી આધેડે પડતું મૂકી આત્મહત્યા કરી

- text


વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઈવે પર મચ્છુ નદીના બ્રિજ પરથી મોરબીના મકનસર ગામના રહેવાસી ધનજીભાઈ નારણભાઈ રબારી ઉંમર વર્ષ ૫૦ ના એ પડતું મૂકી આત્મહત્યા કરેલ છે આ બનાવની જાણ થતા તુરંત 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ આ શખ્સનું ત્યાં સુધીમાં મૃત્યું નિપજેલ હોય સરકારી હોસ્પિટલે પીએમ માટે લઇ ગયેલ છે. આ આત્મહત્યા ક્યા કારણે કરવામાં આવી છે તેનો ખુલાસો થઇ શકેલ નથી.

- text

- text