મોરબીના અધિક નિવાસી કલેક્ટર કેતનભાઈ જોશીનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબી જીલ્લામાં મામલતદાર તથા પ્રાંત અધિકારી તરીકે લાંબા સમય સુધી ફરજ બજાવી પ્રમોશન સાથે ફરી મોરબી જીલ્લા મા અધિક નિવાસી કલેકટર તરીકે ફરજ બજાવી રહેલા લાગણીશીલ એવા કેતનભાઈ પી.જોશી આજે જન્મ દિવસ છે, પ્રજા સાથે હકારાત્મક અભિગમ ધરાવી પ્રજાના પ્રશ્નોને વાચા આપી નિરાકરણ લાવવાની તેમની કુશાગ્ર કામગીરીને કારણે મોરબીની પ્રજા સાથે તેઓ રીતસર લાગણીના સંબંધોથી જોડાઈ ગયા છે, ઉપરાંત મોરબી બ્રહ્માસમાજ સાથે પણ નિકટતમ સંબંધો હોવાથી પ્રજાજનોમા અનોખુ તાદાત્મ્ય કેળવ્યું છે. આજે તેઓના જન્મદિનના શુભ અવસરે મિત્રો, સગા,સ્નેહીઓ અને શુભેચ્છકો તરફથી અઢળક શુભકામનાઓ મળી રહી છે.

- text

- text