મોરબી સિવિલમાં મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અપાઈ

- text


સિવિલ હોસ્પિટલમાં અકસ્માતને કારણે મૃત્યુ પામેલા મૃતાત્માઓને મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપતો સ્ટાફ

મોરબી:મોરબી સિવિલ હોસ્પિટલમાં અકસ્માતને કારણે મૃત્યુ પામેલા મૃતાત્માઓને ૧૦૮ ,૧૮૧ અભયમ તથા હોસ્પિટલ સ્ટાફ દ્વારા મીણબત્તી પ્રગટાવી, મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

- text

મોરબી જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં અકસ્માતે મોતને ભેટેલા અનેક હતભાગીઓનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નિપજતું હોય છે એ સંજોગોમાં આવા મૃતાત્માઓને અહંતી મળે તે હેતુથી ૧૦૮, ૧૮૧ અભયમ અને સિવિલ હોસ્પિટલ સ્ટાફ દ્વારા તાજેતરમાં મૃતાત્માઓને શાંતિ માટે મીણબત્તી પ્રગટાવી બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવા આવી હતી.

- text