મોરબીમાં તા. 6 થી 13 સુધી નિઃશુલ્ક યોગ શિબિર : સૌને લાભ લેવા અનુરોધ

- text


મોરબી : દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય -હરિદ્વાર , ગાયત્રી પરિવાર મોરબી અને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી ના સંયુક્ત ઉપક્રમે કન્યા છાત્રાલય , સનાળા રોડ , નવા બસ સ્ટેન્ડ પાછળ. મોરબી ખાતે તા. 6 મેં થી 13 મેં સુધી સવારે 5.00 વાગ્યા થી 7.00 વાગ્યા સુધી યોગ પ્રશિક્ષકશ્રી રામસિંહજી યાદવ – યોગ આચાર્ય ના સાનિધ્ય માં નિઃશુલ્ક શિબિર યોગ શિબિર યોજાઈ રહી છે. આ યોગ શિબિર ના પ્રથમ દિવસે મોટી સંખ્યા માં યોગ પ્રેમિઓ એ લાભ લીધો હતો. “યોગ ભગાયે રોગ” , “યોગ બનાયે નિરોગ” ની ભાવના સાથે શરુ થયેલી આ યોગ શિબિર નો મોરબીના દરેક લોકોને લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

- text

- text