આમરણ ગામે મોનોકોટો ગટગટાવી લઈ વૃદ્ધનો આપઘાત
મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા શામજીભાઈ છગનભાઇ ગામ્ભવા ઉ.58 નામના વૃદ્ધે અગમ્ય કારણોસર પોતાના ઘેર મોનોકોટો નામની ઝેરી દવા પી લેતા મૃત્યુ...
જેક છટક્યો… ડમ્પર દોડ્યું…. ટાયર ફરી વળતા ડ્રાઇવરનું મૃત્યુ
વાંકાનેર નેશનલ હાઇવે ઉપર નિર્મળ જ્યોત પેટ્રોલ પંપ ઉપર બનેલી ઘટના
મોરબી : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર નિર્મળ જ્યોતિ પેટ્રોલપંપ નજીક ડમ્પરને જેક...
પરવાનાવાળું હથિયાર બીજાને ફોટો પાડવા માટે આપવામાં પણ ચેતજો : 2ની ધરપકડ
પરવાનાવાળુ હથિયાર આપનાર અને તે હથિયાર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામમાં મુકનાર વિરુદ્ધ એસઓજીની કાર્યવાહી
વાંકાનેર : અત્યારે સોશિયલ મીડિયાના અભરખામાં લોકો વટ પાડવા ન કરવાનું કરી...
ટંકારાની આર્ય વિદ્યાલયમનું ધો.12માં ઝળહળતું પરિણામ
ટંકારા : ધો.12 સામાન્ય પ્રવાહમાં ટંકારાની આર્ય વિદ્યાલયમનું શ્રેષ્ઠ પરિણામ રહ્યું છે. જેમાં પરિણામ 97 % આવ્યું છે. શાળામાં 42 વિદ્યાર્થીઓમાથી 2 વિદ્યાર્થીઓ A1ગ્રેડ...
મોરબીના વેજલપર ગામે બે દીકરીઓએ પિતાને કાંધ આપી
મોરબી : આજના સમયમાં સમાજમાં દીકરો - દીકરી એક સમાન ભાવના કેળવાઈ છે અને અનેક દંપતીઓ એક જ દીકરી સંતાનથી પણ ખુશખુશાલ છે ત્યારે...
ADMISSION OPEN : મોરબીની પી.જી.પટેલ કોલેજમા હવે BA પણ શરૂ
કોમર્સ ક્ષેત્રની મોરબીની નંબર વન એવી કોલેજમાં ચાલુ શૈક્ષણિકથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માન્ય BAઅભ્યાસક્રમનો પ્રારંભ : કોલેજમાં તમામ સુવિધા સાથે નિષ્ણાંત ફેકલ્ટી સહિતની અનેક ખાસિયતો
મોરબી...
મોરબી વન વિભાગ વર્ષ દરમિયાન ૨૫૦ હેક્ટરમાં ૧૦ લાખથી વધુ ચેરવૃક્ષનું વાવેતર કરશે
નવલખી દરિયાઈ વિસ્તાર અને જિલ્લાના ટાપુઓમાં ચેરના વાવેતર થકી યાયાવર પક્ષીઓ અને જીવસૃષ્ટિ વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનશે
મોરબી : સૃષ્ટિ ઉપર પર્યાવરણનું સંતુલન યોગ્ય...
ખેડૂતોની કોઠાસૂઝને સન્માનિત કરવા સરકારે શરૂ કરી સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના
પુરસ્કાર મેળવવા ઈચ્છુક ખેડૂતોએ 15મી ઓગસ્ટ સુધીમાં અરજી કરવી પડશે
મોરબીઃ કૃષિ ક્ષેત્રમાં અનેક ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો પોતાની આગવી કોઠાસુઝ અને સાહસવૃત્તિથી ખેતીના વિકાસમાં...
મોરબીની 60 વર્ષ જુની એમ.એમ. સાયન્સ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
મોરબીઃ મોરબીની 60 વર્ષ જુની જિલ્લાની એકમાત્ર સાયન્સ કોલેજ એટલે કે એમ.એમ. સાયન્સ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પ્રવેશ મેળવવા ઈચ્છતા...
કેનાલમાં પાણી છોડવા બદલ સીએમનો આભાર વ્યક્ત કરતા સાંસદ – ધારાસભ્ય
મોરબી : મોરબી જિલ્લામાં ખેડૂતોને ખરીફ પાક માટે કેનાલનું પાણી મળી રહે તે માટે સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રજુઆત કરી...